News

ગુજરાતના વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ તૂટી પડ્યો હતો. જેમાં 7 વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે, ...
એક સમયે સાયકલ પર શેરીએ શેરીએ ફરીને વીંટીઓ વેચતા છાંગુર બાબા થોડા જ સમયમાં કોરોડોના સામ્રાજ્યનો માલિક કેવી રીતે બની ગયો? આ વાત અપણે તો શું પણ ​​બલરામપુરના લોકો પણ હજુ સુધી સમજી શકતા નથી. ધર્માંતરણના આર ...
ઉનાળામાં તો AC નો ઘણો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ચોમાસામાં તમારે AC ઉપયોગ સાવધાની કરવો જોઈએ, નહીં તો તમે બીમાર પડી શકો છો.
ગ્લેમરથી ભરપુર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર એવો વળાંક આવે છે, જ્યાં એવુ લાગે છે કે બધુ છીનવાઇ ગયું અને હવે બચ્યું નથી. આવી પરિસ્થિતિઓમાં પોતાને સંભાળવું અને ફરીથી નવી શરૂઆત કરવી એટલું સરળ કામ નથી. તેમ છ ...
અમદાવાદમાં 12 જૂનના રોજ બનેલી હૃદયદ્રાવક પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ભયાનક વિસ્ફોટના કારણે લોકો આગમાં ભડથુ થયા હતા. તેમના મૃતદેહોની ઓલખ ડીએનએ સેમ્પલ મેચના આધારે થઈ રહી છે. સ ...
Launch New Cruise Service : હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવી હતી. હવે ‘કોસ્ટલ ...
ભારત સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ કંપનીઓ તરફી નીતિઓનો વિરોધ નોંધાવવા માટે આજે ઇન્ટુક, સિટું, ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સેવા, સિટી સહિતની સંસ્થાઓ તથા ગુજરાત મહાનગર બેન્ક એમ્પ્લોયી ...
સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મ 'એસએમએમબી૨૯'માં આર માધવને પિતાની ભૂમિકા કરવાની તૈયારી દર્શાવી છે. પહેલા આ રોલ ચિયાન ...
મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ૧૪ દેશો સાથે અમેરિકાના વેપારમાં એકંદર જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો માટે ...
આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે. અંધારામાંથી પ્રકાશ તરફ લઇ જનારને ગુરૂ કહે છે પરંતુ વર્તમાન સમયમાં મુશ્કલીના સમયમાં સાચી સલાહ ...
અમેરિકી ફાઈટર વિમાનો દરિયાઈ મોજાની જેમ એક પછી એક રશિયા પર આક્રમણ કરવા ઉડતા જ રહેશે. લાંબા અંતર સુધી એકધારા ઉડી શકે તેવા B-52 ...
અમદાવાદમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાન એઆઈ-૧૭૧ અંગે વિમાન દુર્ઘટના તપાસ બ્યુરોએ તેનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. જોકે, અંતિમ રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.